Kheda Crime | મહુધામાં પોલીસ સ્ટેશનની બહાર જ થયો પથ્થમારો, 2500થી વધુના ટોળાએ કર્યો હુમલો
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સોશિયલ મીડિયામાં થયેલ પોસ્ટ અંગે ફરિયાદ કરવા ગયેલી વ્યક્તિઓ ઉપર હુમલાની ઘટના ખેડામાં બની છે. પોલીસ સ્ટેશનની બહાર જ પથ્થરમારાની ઘટના બની છે જેથી જીવ બચાવીને લોકો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા.બનાવની જાણ થતા ધારાસભ્ય પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને અંદાજિત 2500 માણસોનું ટોળું હોવાનું અનુમાન છે. સોશિયલ મીડિયા અંગે ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશનની બહાર જ પથ્થરમારાની ઘટના બની શા માટે પથ્થરમારો થયો કોણે કર્યો તેને લઈને હજી કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ કોની ઉપર પથ્થરમારો થયો છે તેની પણ હજી સ્પષ્ટ કોઈ જ વિગતો નથી મળી. 2500 થી વધુના ટોળાએ પથ્થરમારો કર્યાનો આરોપ લાગ્યો છે. જીવ બચાવવા માટે એ લોકો કઠલાલ પોલીસ મથકમાં પહોંચી ગયા. બાદમાં પોલીસે મામલો થાળે પાડ્યો. ધારાસભય રાજેશ જાલા કટલાલ પોલીસમાંથી પહોંચ્યા છે.