કચ્છઃ રાપરમાં ખાતર માટે ખેડૂતો પરેશાન, શું લગાવ્યા આરોપ?,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ખેડૂત દિવસના દિવસે જ કચ્છના રાપરમાં ખેડૂતો ખાતર માટે પરેશાન છે. રાપરના રામવાવમાં વહેલી સવારથી જ ખાતર માટે ખેડૂતોએ લાઈનો લગાવી છે. પૂરતું ખાતર ન મળતું હોવાનો ખેડૂતોનો આરોપ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram