કચ્છઃ ખાતરની અછતને લઈને આ MLAએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
15 Dec 2021 02:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકચ્છ જિલ્લામાં ખાતરની અછતને લઈને ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. કચ્છમાં રાસાયણિક યુરિયા ખાતરની અછત હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે.