સૌરાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ અંગે MLA લલિત કગથરાએ CMને શું કરી અપીલ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 May 2021 12:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ ઘટ્યુ છે પરંતુ અહીં સ્થિતિ ખરાબ હોવાનો દાવો MLA લલિત કગથરાએ કર્યો છે. અહીં ઘણા યુવાનોના કોરોનાથી નિધન થયા છે. તેમણે મુખ્યમંત્રી રૂપાણીને લોકોના જીવ જાય છે તે અંગે પગલા લેવાની અપીલ કરી છે.