કુમાર કાનાણીએ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને લખ્યો પત્ર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

કુમાર કાનાણીએ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને લખ્યો પાત્ર. ટ્રાફિક દંડ નહિ વસૂલવા લખ્યો પત્ર. રાજ્ય સરકારના રોજગારી આપવાના દાવા સાબિત થયા પોકળ, ગૃહમાં રાજ્ય સરકારે જણાવ્યું કે 2 વર્ષમાં 1300 લોકોને અપાઈ રોજગારી. 28 માર્ચે પ્રદેશ કોંગ્રેસ ગાંધીનગરમાં કરશે બેરોજગારી મુદ્દે આંદોલન. આરટીઓ કચેરીમાં કર્મચારીઓની ઘટ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram