ખાતરના ભાવ વધારા અંગે ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેને લખ્યો પત્ર, શું લગાવ્યા આરોપ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 May 2021 03:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખાતર(Fertilizer)ના ભાવ(Price)માં વધારા(Increase) અંગે ગુજરાત કિસાન કોંગ્રેસ(Gujarat Kisan Congress) ચેરમેન પાલ આંબલિયા(Pal Ambalia)એ મુખ્યમંત્રી, કૃષિમંત્રી સહિતનાને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં સરકાર પર ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.