Mahisagar: ભાજપ શાસિત નગરપાલિકામાં બળવાના એંધાણ, પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત

Continues below advertisement

મહીસાગર નગરપાલીકાના પ્રમુખ વિરૂદ્ઘ ભાજપના સભ્યોએ જ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરાવી છે. 24થી 18 સભ્યોએ પ્રમુખ સુનિતા બેન સામે અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી છે. નગરપાલીકામાં 14 સભ્યો પૈકીના 11 સભ્યો ભાજપના છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram