રાષ્ટ્રીય શાયર મેઘાણીની જન્મ તારીખ અંગે મનીષ દોશીએ રાજ્ય સરકાર પર કર્યા પ્રહાર

Continues below advertisement

આજે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ નિમીત્તે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ભાજપ સરકારને રાષ્ટ્રીય શાયરની જન્મતારીખ પણ ખબર નથી. ગુજરાતી પાઠ્યપુસ્તકમાં ખોટી જન્મ તારીખ લખી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram