મારુ ગામ મારી વાતઃ ગીરસોમનાથના ધામળેજ ગામના લોકોની શું છે સમસ્યા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Aug 2021 01:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગીરસોમનાથ(Girsomnath)ના ધામળેજ(Dhamlej) ગામના લોકો ઘણી સમસ્યાથી પીડિત છે. ગ્રામજનોએ જણાવ્યું કે, પાણીનો મોટો પ્રશ્ન છે. ગામમાં સાયક્લોન સેન્ટર બનવું જોઈએ. ગામ દરિયાકાંઠે આવેલું છે. ગટરની કોઈ વ્યવસ્થા નથી.