મારુ ગામ મારી વાતઃ અરવલ્લીના વાંદીયોલ ગામના લોકોની શું છે સમસ્યા?

Continues below advertisement

એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારું ગામ મારી વાત અંતર્ગત એબીપી અસ્મિતા અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા વાંદીયોલ ગામે પહોંચ્યું હતું. વાંદીયોલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં વજાપુર , સોડપુર , અને અસાલ ગામો સહીત કુલ ચાર ગામોનો સમાવેશ થાય છે જેમાં ચારેય ગામોની 4000 હજાર જેટલી વસ્તી આ ગામોમાં વસવાટ કરે છે ત્યારે આ ગામના સરપંચ અને ગ્રામજનો સાથે ગામના કેટલાક પ્રશ્નો જાણવાનો પ્રયાસ કરાયો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram