મારુ શહેર મારી વાતઃકચ્છના ગાંધીધામના લોકો કઈ કઈ સમસ્યાનો કરી રહ્યા છે સામનો?

Continues below advertisement

કચ્છના ગાંધીધામના લોકો ઘણી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. શહેરવાસીઓએ જણાવ્યું કે, અહીંયા ઘણી સમસ્યાઓ પડી રહી છે. જેમાં રોડ, રસ્તા યોગ્ય નથી. ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે. હોસ્પિટલ છે પરંતુ સ્ટાફનો અભાવ છે. આ સાથે રખડતાના ઢોરનો ત્રાસ વધી રહ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram