Rajkot TRP Game Zone Fire: રાજકોટની દુર્ઘટનાને લઈ જૂનાગઢમાં પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓની મળી બેઠક
abp asmita
Updated at:
26 May 2024 04:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટની ગેમ ઝોન દુર્ઘટના બાદ જૂનાગઢ મનપા અને વહીવટી વિભાગ દ્વારા શહેરમાં આવેલ ગેમ ઝોનમાં તપાસની કામગીરી હાથ ધરાઈ હતી સુરજ ફન વર્લ્ડ,, સુરજ ગેમ ઝોન,, ફન હોટલ અને ઉપર કોટ ગેમ ઝોનમાં કામગીરી હાથ ધરાઈ હતી.. ફાયર એન ઓ સી, વીજ જોડાણ સહિતના અનેક મુદ્દે તપાસ શરૂ કરવામા આવી હતી. જુદી જુદી ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. આવતીકાલે સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્ય સરકારમાં આ રિપોર્ટ સોંપવામાં આવશે. જ્યા સુધી તંત્ર દ્વારા ફરી આદેશ ન અપાઈ ત્યાં સુધી આ તમામ ગેમ ઝોન બંધ રાખવાના હાલ તો આદેશ આપવામાં આવ્યા છે. આ પૂર્વે સવારે 10 કલાકે મનપા કચેરી ખાતે આયોજિત આ બેઠકમાં તપાસનો નિર્ણય લેવાયો હતો.