ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ હરિપ્રસાદ સ્વામીજીને આપી શ્રદ્ધાંજલિ,શું કહ્યું?,જુઓ વીડિયો

Continues below advertisement
વડોદરા(Vadodara)ના સોખડાના આત્મીય હરિપ્રસાદ સ્વામીજી(Hariprasad Swamiji)ના દિવ્યદેહને મંદિર ખાતે લઈ જવાઈ રહ્યો છે. આ અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, સ્વામીજીએ તેમનું સમગ્ર જીવન સમાજસેવા અને ધર્મને સમર્પિત કર્યું હતું. વિશ્વભરમાં તેમના સતસંગીઓ આજે પણ માર્ગદર્શન પ્રમાણે ચાલે છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram