વડોદરાના સોખડાના આત્મીય હરિપ્રસાદ સ્વામીજીનું જીવન દર્શન, જુઓ વીડિયો

Continues below advertisement

વડોદરા(Vadodara)ના સોખડાના આત્મીય હરિપ્રસાદ સ્વામીજી(Hariprasad Swamiji)નું નિધન થયું છે. 88 વર્ષની ઉંમરે તેમણે દેહ છોડ્યો છે. તેમનો જન્મ 23ને 1934માં વડોદરાના આસોજમાં થયો હતો. તેમના પૂર્વાશ્રમનું નામ પ્રભુદાસભાઈ હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram