મોરબીઃ અંજલી એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ, શું છે આગ પાછળનું કારણ?

Continues below advertisement

મોરબીના અંજલી એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી છે. રહેણાક મકાનમાં ઘરઘંટીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગે આ આગ પર કાબુ મેળવ્યો છે. અશોક ભાઈ તન્નાના મકાનમાં આગ લાગી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram