Morbi News | સ્વામીનારાયણ મંદિર નજીક નદીના પટમાં દિવાલ ઊભી કરાતા સર્જાયો મોટો વિવાદ
Download ABP Live App and Watch All Latest Videos
View In App
મોરબીમાં સ્વામિનારાયણ મંદિર નજીક નદીના પટમાં દીવાલ ઉભી કરાતા વિવાદ સર્જાયો છે.. મોરબી મચ્છુ નદીના પટમાં થતાં બાંધકામનો મામલો સામે આવ્યો છે... નદીના પટમાં ગેરકાયદેસર બાંધકામ થતું હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું... નદીના થતા
બાંધકામના કારણે મચ્છુનદીમા છોડવામાં આવતા પાણીમાં અવરોધની શક્યતાઓ હતી....જેને પગલે મોરબી જિલ્લા કલેકટરે તપાસ સમિતિની રચના કરી છે....તપાસ સમિતિને તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે.... આટલું જ નહીં પણ નગરપાલિકાનો
એક લેટર પણ સામે આવ્યો હતો...ચીફ ઓફિસરની સહી વાળા લેટરમાં બાંધકામની મંજુરી ન આપી હોવાની માહિતી સામે આવી છે....મોરબી મચ્છુ નદીના પટમાં થતાં બાંધકામનો મામલો સામે આવ્યો છે... નદીના પટમાં ગેરકાયદેસર બાંધકામ થતું હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું... નદીના થતા બાંધકામના કારણે મચ્છુનદીમા છોડવામાં આવતા પાણીમાં અવરોધની શક્યતાઓ હતી..