કોરોના અને ઓમીક્રોનના સંકટને જોતા મંગળવારે વિશ્વભરમાં 2 હજાર કરતા વધુ ફ્લાઇટ રદ્દ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

કોરોના અને ઓમીક્રોનના સંકટને જોતા મંગળવારે વિશ્વભરમાં 2 હજાર કરતા વધુ ફ્લાઇટ રદ્દ કરવામાં આવી. અમદાવાદમાં 12 દિવસમાં 22 ઘણા કોરોનાના કેસ નોંધવામાં આવ્યા. 24 કલાકમાં દેશમાં ઓમીક્રોનના કુલ કેસની સંખ્યા 128 પર પોહચી. સુરતમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારનાર આરોપીને આજીવન કેદની સજા. ટેક્સ્ટાઇલમાં જીએસટીના વધારાના સામે કેટલાક લોકો આંદોલનની તૈયારી કરી રહયા છે. જુના દર રાખવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કેન્દ્ર સરકારને કરશે રજૂઆત.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram