સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમનને લખ્યો પત્ર

Continues below advertisement

નર્મદા: ભરૂચા સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમનને પત્ર લખ્યો છે. થોડા સમય પૂર્વે બેંકમાં જુનિયર કલાર્કની જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી. જે ગુજરાત સર્કલની જાહેરાત હતી અને સ્થાનિક ભાષા જાણનાર ઉમેદવારની ભરતી કરવાની હતી. જે ભરતી થઈ છે એ ઉમેદવારો સ્થાનિક ભાષા જાણતા નથી તથા જાહેરાત વિરુદ્ધનું છે.  જે સ્થાનિક ગુજરાતીઓ સાથે અન્યાય છે એની પત્ર દ્વારા રજૂઆત માનનીય વિત્તમંત્રી નિર્મલા સીતારામનજીને મનસુખ વસાવાએ કરી છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram