અમરેલીમાં આવેલા એક આશ્રમમાં સાધ્વીની હત્યા, પોલીસ તપાસ શરુ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
22 Nov 2021 11:43 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલીમાં આવેલા એક આશ્રમમાં સાધ્વીની હત્યા કરાઈ છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. સાધ્વીની હત્યા કેમ અને કયા સંજોગોમાં કરાઈ તે મામલે તપાસ શરુ થઇ છે. આશ્રમમાં હત્યા સમયે કોણ-કોણ હાજર હતું તે મામલે પણ તપાસ કરાઈ રહી છે.