નવરાત્રીમાં આરતી, પૂજા માટે પોલીસની મંજૂરી ફરજિયાત લેવાની રહેશે, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગુજરાતમાં નવરાત્રિમાં (navratri) જાહેરમાં માતાજીના સ્થાપન અને આરતી માટે મંજૂરી લેવી પડશે.સરકારના આદેશ અનુસાર સ્થાનિક પોલીસ સ્ટેશન અથવા પોલીસની સ્પેશ્યલ બ્રાંચ મંજૂરી આપશે. આરતી માટે સરકારે જાહેર કરેલી એક કલાકની સમય મર્યાદા માટે મંજૂરી અપાશે. આરતી ટેપથી વગાડવાની તેમજ સોશલ જ ડિસ્ટંસિંગના પાલન કરવાની શરત સાથે મંજૂરી આપવામાં આવશે. રાજ્યભરના તમામ નગર, મહાનગર અને ગામની શેરીઓ અને સોસાયટીઓએ આરતી અને માતાજીના સ્થાપન માટે મંજૂરી લેવી પડશે.