કમૌસમી વરસાદના કારણે નવસારીની અમલસાડ મંડળી બંધ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

કમૌસમી વરસાદના કારણે નવસારીની અમલસાડ મંડળી બંધ. ચીકુની ખરીદ વેચાણ પર રોક, મોટા પાયે થયું નુકસાન. દેશમાં નવા વેરિયન્ટ ઓમીક્રોનની એન્ટ્રી. કર્ણાટકમાં બે કેસ આવ્યા સામે. ગિરસોમનાથના ઉનાના નવા બંદરના દરિયાકિનારે 8 માછીમાર થયા લાપતા. 4 માછીમાર મળ્યા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram