સમાચાર શતક: સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરનિવાસી થયા, 1 ઓગષ્ટે અંતિમ સંસ્કાર, જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

સોખડાના (Sokhada) હરિપ્રસાદ સ્વામી (Hariprasad Swami) અક્ષરધામ (Akshardham) થયા. 88 વર્ષની વયે સંકેલી જીવન લીલા. 31 જુલાઇ સુધી અંતિમ દર્શન માટે મુકાયો સ્વામીજીનો પાર્થિવ દેહ. 1 ઓગષ્ટના રોજ કરાશે અંતિમ સંસ્કાર. દેશ-વિદેશના ભક્તો આવશે દર્શન માટે. CM-DYCMએ વ્યક્ત કર્યો શોક, કેન્દ્રિય મંત્રીઓએ પાઠવી શ્રદ્ધાંજલિ. ખાધ તેલમાં ફરી થયો વધારો. સીંગતેલમાં 45 રૂપિયા વધારાયા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram