અખાત્રીજના દિવસે ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર, જાણો ક્યાં સુધી છોડાશે નર્મદાનું પાણી?

Continues below advertisement

ખેતી માટે સરકારે (Rupani Goverment ) આજથી નર્મદા ડેમ (Narmada Dam)માંથી પાણી આપવાનું શરુ કર્યું છે. પાણીની જરૂરિયાતને જોતાં સરકારે નિર્ણય કર્યો છે. 30 જૂન સુધી તબક્કાવાર પાણી છોડાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram