ન્યૂઝરૂમ લાઈવ: અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળા અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં આદેશ, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Aug 2021 07:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળા અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં આદેશ કરાયા છે. તમામ અધિકારીઓને કાઉન્સિલરના ફોન ઉપાડવા આદેશ કરાયા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યુ છે કે,, જો કોઈ અધિકારી ફોન ન ઉપડે તો તેની સામે કારવાઈ કરવામાં આવશે. રાજ્યમાં દુષ્કાળના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે 30 તારીખે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.