ન્યૂઝરૂમ લાઈવઃ ગુજરાત પર શાહીન વાવાઝોડાનું સંકટ, હવામાન વિભાગે માછીમારોને શું આપી ચેતવણી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Sep 2021 07:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત પર શાહીન વાવાઝોડાનુ સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગે માછીમારોને દરિયા કિનારે ન જવા માટે કહ્યું છે. ગુલાબ વાવાઝોડાની પોસ્ટ ઈફેક્ટના કારણે ગુજરાત પર આ વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે.