ન્યૂઝ રૂમ લાઈવ: ત્રીજી લહેર બની શકે છે વધુ ઘાતક:નીતિ આયોગ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

નીતિ આયોગનું (Policy Commission) નિવેદન (Third wave) ત્રીજી લહેર બની શકે છે વધુ ઘાતક. સપ્ટેબર મહિનામાં વધી શકે છે કોરોના કેસ. અમરેલીમાં કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યુ કે,, કોરોના દરમિયાન દર્દીઓને ખાટલા કે બાટલા નહોતા મળતા. એક તરફ રાજ્યમાં વરસાદની ઘટ છે. તો બીજી તરફ લુણાવાડાની કેનાલમાં ગાબડું પડ્યું હતું.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram