ન્યૂઝરૂમ લાઈવઃરાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી, માછીમારોને શું અપાઈ સૂચના?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Sep 2021 07:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆગામી સાત સપ્ટેમ્બરે વરસાદી સિસ્ટમ સક્રિય થવાની હવામાન વિભાગે( meteorological department ) કરી છે. આગામી 24 કલાક દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં હવે 42 ટકા વરસાદની ઘટ છે.