ન્યૂઝરૂમલાઈવ: TRB જવાનો દંડ ઉઘરાવશે તો કરાશે કાર્યવાહી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનુ નિવેદન
abp asmita
Updated at:
22 Oct 2021 07:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTRB જવાનો દંડ ઉઘરાવશે તો કરાશે કાર્યવાહી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનુ નિવેદન. નાગરિકોને ખોટી રીતે હેરાન કરાશે તો નહિ ચલાવી લેવાય. ફરિયાદ મળતા જ ઉચ્ચાધિકારી તુરંત તપાસ કરશે. સુરતની બે શાળાઓમાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા. બંને શાળાઓને બંધ કરવામાં આવી. અમરેલીના શાખપુરમાં નવજાત બાળકી મળી આવી.