ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ 28 ફેબ્રુઆરી સુધી લંબાવાયું, રાતના 12 થી સવારના 6 વાગ્યા સુધી રહેશે કર્ફ્યૂ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Feb 2021 06:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂ અંગે રૂપાણી સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે 28 ફેબ્રુઆરી સુધી નાઈટ કર્ફ્યૂ લંબાવ્યો છે. રાત્રે 12 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી રાજ્યના ચાર મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂ રહેશે. કોરોના મહામારીના પગલે ગુજરાતના 4 મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂ યથાવત છે.