કોરોનાની ત્રીજી લહેર અંગે નીતિ આયોગે શું આપી ચેતવણી, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Aug 2021 02:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના(Corona)ની ત્રીજી લહેર(third wave) અંગે નીતિ આયોગે ગંભીર ચેતવણી આપી છે. સપ્ટેમ્બરમાં દરરોજ ચાર લાખથી વધુ કોરોનાના કેસ નોંધાઈ શકે છે. દર 100 કેસમાંથી 23 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની વ્યવસ્થા કરવી પડશે.