નીતિન પટેલે જણાવ્યું છેકે મુખ્યમંત્રી ન બન્યા તેનું કોઈ દુઃખ નથી, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Sep 2021 02:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનીતિન પટેલે (Nitin Patel) જણાવ્યું છેકે મુખ્યમંત્રી ન બન્યા તેનું (no regrets) કોઈ દુઃખ નથી. સલાહ સૂચન આપવાની મારી જવાબદારી છે. ભુપેન્દ્ર પટેલની સાથે મુલાકાત કર્યા બાદ નીતિન પટેલે મીડિયાને સંબોધી હતી.