પાકિસ્તાન: જેલમાંથી મુક્ત થયેલા 20 ભારતીય માછીમારો વાઘા બોર્ડર પહોંચશે, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
14 Nov 2021 11:49 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ભારતીય માછીમારો આજે વાઘા બોર્ડર પહોંચશે. આ 20 ભારતીય માછીમારો ભારતીય અધિકારીઓને સોંપાશે. આ તમામ 20 માછીમારો ગુજરાતના રહેવાસી છે. આ માછીમારોને વિવિધ જથ્થામાં છોડવામાં આવશે.