પાટણમાં પંચાસર દેરાસરે બેકાબુ કોરોનાને અટકાવવા આવો લીધો નિર્ણય, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Mar 2021 03:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટણમાં વધતા કોરોના સંક્રમણ અંગે પંચાસર દેરાસરે દર્શનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે.સવારે 6-12 અને સાંજે 5.30થી 7નો સમય નક્કી કરવામાં આવ્યો છે.ત્યારબાદ દેરાસર સંપૂર્ણ બંધ રહેશે.