પંચમહાલ: કેમિકલ કંપનીમાં ધડાકા સાથે આગ લાગી, બેના મોત, 15 લોકો ઘાયલ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
16 Dec 2021 07:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંચમહાલની કેમિકલ કંપનીમાં ધડાકા સાથે આગ લાગી હતી. આ આગમાં બે લોકોના મોત થયા હતા. અને 15 લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ સ્થળ પર હાજર અધિકારીઓ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સતત સંપર્કમાં છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.