ભરૂચ હોસ્પિટલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ , જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 May 2021 11:19 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભરૂચ હોસ્પિટલ દુર્ઘટના પર PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ટવીટ કરી દુઃખ વ્યકત કર્યું છે અને મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી છે. ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં મોડી રાતે સાડા બાર વાગ્યે આગ લાગી અને એ જ ભીષણ આગમાં હોસ્પિટલ સ્ટાફ સહિત 15ના મૃત્યુ નિપજ્યા છે. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી હતી. આગમાં બધુ જ બળીને ખાખ થઈ ગયું છે.