કોંગ્રેસ MLA ડો.અનિલ જોશીયારાના નિધન અંગે PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

Continues below advertisement

કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશીયારાના નિધન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ભિલોડાના ધારાસભ્ય અનિલ જોશીયારાના અવસાનથી દુઃખ થયું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram