PM Modi In Dwarka | PM મોદીએ કોને શિવ કહીને સંબોધ્યા ને પછી હસી પડ્યા?

Continues below advertisement

PM Modi In Dwarka | નરેન્દ્ર મોદી એ બેટ દ્વારકા ને જોડતા સુદર્શન સેતુ બાદ જગત મંદિર દર્શન અને જગ દ ગુરુ શંકરાચાર્ય સદાનંદ સરવવતી જી ના આશીર્વાદ લઈને તેઓ પંચ કુઈ બીચ ખાતે થી સ્કુબા ડ્રાઇવ કરી દરિયા માં ડૂબકી લગાવી હતી.બાદ માં જાહેર સભા ને સંબોધતા મુખ્ય મંત્રી ,સી આર પાટીલ,બાબુભાઈ દેશાઈ,સાંસદ પૂનમબેન માડમ ,ધારાસભ્ય પબુભા માણેક.અને મંત્રી મુળુભાઇ બેરા  પણ સ્ટેજ પર હાજર રહ્યા હતા.ત્યારે બાબુભાઈ દેસાઈ એ વડા પ્રધાન ને સોનાચાંદી ની પાઘડી પહેરાવી અને પબુભા માણેક દ્વારા સોનાની મુકુટ થી તેમજ સુદર્શન સેતુ ની પ્રતિકૃતિ થી મોદી નું સ્વાગત કર્યું હતું.અને પબુભા  માણેક દ્વારા 90કિલો ચાંદી  અયોધ્યાના શ્રી રામ મંદિર માટે અર્પણ કરવામાં આવી હતી.ત્યારે નરેન્દ્ર ભાઈ મોદી એ સ્ટેજ પર થી જણાવ્યું હતું કે આ બ્રિજ બનતા પબુભા સહુ થી વધુ ખુશ છે.જેમણે અનેક વાર આં અંગે રજૂઆતો કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram