રાજ્યમાં કોરોનાથી મૃત્યુના આંકડા અંગે ગરમાયું રાજકારણ, રાહુલ ગાંધીએ કર્યા પ્રહાર

Continues below advertisement

રાજ્યમાં કોરોનાથી મૃત્યુના આંકડાને લઈને રાજકારણ ગરમાયું છે. મૃત્યુના આંકડા અંગે રાહુલ ગાંધીએ  ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કોરોનાથી મૃત્યુ પામેલ પરિવારજનોનો વીડિયો ટ્વિટ કર્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram