કૌશલ કિશોરના ગુજરાતમાં દારૂ અંગેના નિવેદન બાદ ગરમાયું રાજકારણ, કોંગ્રેસે કર્યા પ્રહાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Sep 2021 05:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં દારૂબંધી છતા દારૂ મળતો હોવાના કૌશલ કિશોરના નિવેદન અંગે અમિત ચાવડા(Amit Chavda)એ ભાજપ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, કેન્દ્રીય મંત્રીએ ભારતીય જનતા પાર્ટીની પોલ ખોલી દીધી છે. રાજ્યમાં દૂધ અને પાણી ન મળે પરંતુ ગુજરાતમાં દારૂ મળે તેવી વાત કરી છે.