પોરબંદરઃ રાણાવાવમાં સિમેન્ટ ફેક્ટરીમાં સર્જાઈ દુર્ઘટના, ત્રણ મજૂરોના મોત

Continues below advertisement

પોરબંદરના રાણાવાવમાં સિમેન્ટ ફેક્ટરીમાં ચીમનીના રિપેરિંગ કામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ત્રણ મજૂરોના મોત થયા છે અને ત્રણ ઈજાગ્રસ્ત થયા છે. 85 ફુટ ઊંચી ચીમનીનો લોખંડનો માચડો તૂટતા આ દુર્ઘટના સર્જાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram