ટૂંક સમયમાં જંત્રીના દરમાં વધારાની શક્યતાઓ, શું ચાલી રહી છે વિચારણા?
abp asmita
Updated at:
28 Mar 2022 04:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટૂંક સમયમાં જંત્રીના દરમાં વધારો થાય તેવી શક્યતાઓ છે. સૂત્ર પાસેથી આ માહિતી મળી રહી છે. જંત્રીના દર 50 ટકાથી 100 ટકા વધારવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. દર વધારી રિયલ એસ્ટેટમાં કાળા નાણાનો ઉપયોગ અટકાવવા નિર્ણય લેવાઈ શકાય છે.