“તૌક્તે” વાવાઝોડાએ વીજ પુરવઠા પર કેવી કરી અસર ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 May 2021 01:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App“તૌક્તે” વાવાઝોડાના કારણે 4,591 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. રાજ્યમાં 72,523 વીજ થાંબલા ધરાશાયી થયા હતા.