કોલસાની અછતને કારણે રાજ્ય પર વીજ સંકટનો ખતરો, ગામડાઓમાં રહેશે બપોરે પાવરકટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Oct 2021 09:08 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસમગ્ર રાજ્ય પર વીજ સંકટનું જોખમ તોળાઈ રહ્યું છે. કોલસાની અછતને કારણે વીજળીની અછત સર્જાઈ છે. કોલસા આધારિત વીજ મથકો બંધ થવાના કારણે ત્રણ હજાર મેઘાવોટ અછત ઊભી થઈ છે. ઉત્તર ગુજરાતના ગામડાઓમાં બપોરે પાવરકાપ રહેશે.