“તૌકતે” વાવાઝોડાને પહોંચી વળવા ગીર સોમનાથમાં કેવી છે તૈયારીઓ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 May 2021 01:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગીર સોમનાથમાં (gir somnaath) અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સોમનાથ મંદિરની આજુબાજુ રહતા લોકોને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વાતાવરણમાં પલટો આવતા વરસાદ (rain) શરૂ થયો છે.