અરવલ્લીના શામળાજીમાં કૃષ્ણજન્મોત્સવ માટે તૈયારીઓ શરૂ, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Aug 2021 05:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરવલ્લીના (Aravalli) શામળાજીમાં (Shamlaji) કૃષ્ણજન્મોત્સવ માટે તૈયારીઓ શરૂ. નિજ મંદિરમાં આસોપાલવના તોરણ બાંધવામાં આવ્યા છે. ભક્તોએ કાળિયા ઠાકોરના વધામણાં કરવા માટે તમામ તૈયારીઓ શરૂ કરી છે. ભક્તોને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.