રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 23 ફેબ્રુઆરીએ આવશે ગુજરાત, મહાત્મા મંદિરના કોન્વોકેશનમાં રહેશે ઉપસ્થિત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 23 ફેબ્રુઆરીએ ગુજરાત આવશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિરના કોન્વોકેશનમાં ઉપસ્થિત રહેશે. 24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમનું રાષ્ટ્રપતિ ઉદ્ધાટન કરશે