પ્રદેશ કોંગ્રેસની કથિત પેપરકાંડ મામલે પત્રકાર પરિષદ, સરકાર આ મામલે ચોક્કસ પગલાં લે,જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પ્રદેશ કોંગ્રેસે કથિત પેપરકાંડ મામલે પત્રકાર પરિષદ યોજી હતી. મનીષ દોશીએ જણાવ્યું હતું કે,, સરકાર કોઈ ચોક્કસ વ્યવસ્થા ઉભી કરે જેનાથી આ પ્રકારના ગુનાહ ડામી શકાય. સાબકાંઠા પોલીસે ધ્રુવ નામના વ્યક્તિની પુછપરછ શરુ કરી છે. એલસીબી કચેરીમાં આ પુછપરછ શરુ કરાઈ છે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહે અસિત વોરા પર આરોપ લગાવ્યા છે અને તેમનું રાજીનામુ માંગ્યું છે. હેડ કલાર્કની પરીક્ષા નું પેપર લીક થયાની હજુ સુધી કોઈએ ફરિયાદ નથી કરી. આ મામલે કોઈ પુરાવા પણ સામે નથી આવ્યા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram