સમાચાર શતકઃ વડાપ્રધાન મોદીની વારાણસી મુલાકાત અંગે જનતાએ શું આપ્યા મત?

Continues below advertisement

વડાપ્રધાન મોદીના વારાસણી મુલાકાત અંગે 57 ટકાએ માન્યું કે, આ પ્રવાસથી યુપીમાં ભાજપને ફાયદો થશે. એબીપી ન્યૂઝ અને સી વોટરમાં લોકોએ મત આપ્યો છે. પુલવામામાં સેનાએ સર્ચ ઓપરેશનમાં એક આતંકીને ઠાર માર્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram