વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરશે, PMOએ ટ્વિટ કરી આપી માહિતી

Continues below advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે દસ વાગ્યે દેશને સંબોધન કરશે. PMOએ ટ્વિટરના માધ્યમથી માહિતી આપતા જણાવ્યું કે વડાપ્રધાન આજે દસ વાગ્યે દેશને સંબોધશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram