સુરતના બામરોલીમાં નીમકોટેડ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કરાયો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરતના બામરોલીમાં નીમકોટેડ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કરાયો. અસિત વોરાના રાજીનામા માટે સોશલ મીડિયામાં ઉઠી રહી છે માંગ. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકનું કરાયું આયોજન. વિદેશથી આવતા મુસાફરોના ટેસ્ટિંગ અને ટ્રેસીંગ પર મુકાયો ભાર. પંજાબની લુધિયાણાની કોર્ટમાં ત્રીજા માળે બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જમ્મુ કાશ્મીરના પુલવામામાં વિસ્ફોટક સામાન નાશ કરાયો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram